Book Details

MARO ABHYASKAAL

શ્રી સંઘના ચરણે નવું નજરાણું

ત્રણ ગચ્છ, ચાર ગચ્છાધિપતિશ્રી, 14 આચાર્ય ભગવંતો અને વિવિધ પૂજ્યોએ 19 જેટલા લેખોમાં પોતાના બાળપણના 'અભ્યાસકાળ'ની વાત લખી છે એવું અદ્ભુત પુસ્તક !

આજના ગુરુ ભગવંતોનો ભૂતકાળ આપણું ભવિષ્ય નિશ્ચિત કરી આપશે. પ્રત્યેક સંઘજનો અને પ્રત્યેક નૂતન નવોદિત મહાત્માઓએ દર વર્ષે એક વાર વાંચવા જેવું પુસ્તક

મારો અભ્યાસકાળ

પ્રેરણા: પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)

સંપાદક: પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી
વિજય ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ

પડતર મૂલ્ય ₹300

મૂલ્ય 100
પ્રકાશક: શ્રી રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ

ઘરે બેઠા મેળવવા માટે આજે જ hriday Parivartan app ની મુલાકાત લો
Book Size 6.75 x 10.5

Buy

To buy this book, Please install our aplication.

Offcanvas right
Song Details